News
ત્યારબાદ સી.ટી.એ ડિવિઝન ના પી.આઈ. એન.એ.ચાવડા અને તેઓની ટીમ તુરતજ હરકતમાં આવી ગઈ હતી, અને યુવતીને માર કૂટ કરનાર વકીદ પટણી ...
ગઇકાલે રક્ષાબંધન પુર્વે જામનગર ડીવીઝનની જામનગર-મહુવા રૂટની બસ કે જેનો સમય સાંજે ૫-૩૦ વાગ્યાનો ઉપડવાનો છે જે બસ રાતના ૧૦-૩૦ ...
ભાઈ બહેનના અનોખા પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન પર્વ જે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે રાજ્યની અલગ અલગ જેલોમાં પણ ...
જામનગરના રીઝવી પાર્ક, ટી.બી. હોસ્પીટલ નજીક, હમાપર રોડ અને જાખર ગામમાં જુગાર અંગે પોલીસે દરોડા પાડીને ૫ મહિલા સહિત ૨૬ની રોકડ, ...
અસીમ રિયાઝ સાથે બ્રેકઅપ થયા પછી, પંજાબી અભિનેત્રી અને ગાયિકા હિમાંશી ખુરાના સતત ચર્ચામાં રહે છે. તે જ સમયે, ફરી એકવાર અભિનેત્રી તેના પ્રેમ જીવન માટે હેડલાઇન્સમાં છે હિમાંશીએ તાજેતરમાં એક પંજાબી ગાયક ...
ચીનમાં છેલ્લા ૪૮ કલાકમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા છે, જ્યારે ૩૩ અન્ય લોકો લાપતા છે.
'જોલી એલએલબી 3' ની જાહેરાત થઈ ત્યારથી ચાહકો ખૂબ ખુશ હતા અને ત્યારથી તેઓ આ હિટ ફ્રેન્ચાઇઝના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.
શીધર શિવજીના મસ્તક પર પાંચમનો બાલ ચંદ્રમા બિરાજે છે. એક તરફ ગંગા છે અને બીજી તરફ સોમ ચંદ્ર છે. શા માટે ભોલેનાના ભાલ પર ચંદ્ર ...
અમેરિકા તરફથી વધતા દબાણ અને ૫૦ ટકા ટેરિફ લાદવાના કારણે, ભારતીય તેલ કંપનીઓ પર ઘણું દબાણ આવ્યું છે. આ જ કારણ છે કે તેઓએ હાલમાં ...
એડી.સેસન્સ જજ શ્રી માંડાણી દ્વારા નીચલી અદાલતના ચુકાદાને ઉડાવી દેવામાં આવ્યો હતો અને આખા મામલે હંગામી સ્ટે આપતો ચુકાદો ...
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સતત પાંચમા ...
પોરબંદરમાં વિવિધ સંસ્થાઓના ઉપક્રમે મહાસફાઇ અભિયાનનું આયોજન અસ્માવતીઘાટ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યુ હતુ. સાગરપુત્ર સમન્વય ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results