News

અમીરગઢના અગ્રવાલ વાસમાં રહેતા અને હાલ ગુજરાત વિદ્યાપીઠ રાંધેજામાં રહેતા સકુંત લાબેન દિનેશભાઈ નાઈનાં બંધ મકાનમાં ગુરૂવારના રાત્રે 12:00 વાગ્યા પછી ચોરે ઘરનું તાળું તોડી તિજોરીના લોકરમાંથી સોનાનું મંગળસ ...
નવજીવન વિકલાંગ સેવાશ્રય છેલ્લા 33 વર્ષથી ગુજરાતમાં મનોદિવ્યાંગ અને શારીરિક દિવ્યાંગોની અવિરત સેવા સાથે સંકળાયેલી સંસ્થા છે. સંસ્થાનું મુખ્ય ધ્યેય દિવ્યાંગજનને સમાજમાં આત્મનિર્ભર બનાવવાનું છે. ત્યારે આ ...
સિદ્ધપુર પાલિકાના કર્મી રાકેશભાઈ શાહ અને બ્રિજેશભાઈ બલસારા સેવાનિવૃત્ત થતાં નગરપાલિકા હોલમાં વિદાય સમારોહ યોજાયો હતો.
લાઠી તાલુકાના તાજપર ગામમાં અંદાજિત 70 લાખના ખર્ચે નિર્માણ થનારા સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્ય ...
વાગરા તાલુકાના સારણ ગામમાં કોન્ટ્રાકટરના મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે ચોરીના દાગીના ખરીદનારા સોની સહિત વધુ બે ...
દેવભૂમિના વડા મથક ખંભાળિયામાં રવિવારે લાયસન્સ કલબના હોદેદારોનો શપથવિધિ સમારંભ યોજાશે. જેમાં પ્રમુખ તરીકે યુવા અગ્રણી પરબતભાઈ ગઢવી, સેક્રેટરી ડોક્ટર સાગર ભૂત તેમજ ટ્રેઝરર વેપારી અગ્રણી અમિતભાઈ બુધભટી ...
ચોમાસાની સિઝનમાં ફિશિંગ કરવું ખુબ જોખમી હોય અને આ સમયે માછીમારી કરવું જોખમી હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જીલ્લા કલેક્ટર ...
પશ્ચિમ કચ્છમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે જેમાં માધાપરની હિલ્વ્યું સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ કોઈ કારણોસર પોતાના ...
ભાવનગર ST તંત્રમાં ફરજ બજાવતા ડ્રાઇવર કિશોરભાઈ ધીરુભાઈ કુવાડીયા ભાવનગર થી ગારીયાધાર- સમઢીયાળા રૂટ પર ત્રણ વર્ષથી બસ ચલાવે છે.
પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલોને બઢતી આપ્યા બાદ હવે એક પીઆઈ અને 19 પીએસઆઈની નિમણુંક અને બદલીનો હુકમ કરવામાં ...
PGVCL શહેર વિભાગ-1 ડિવિઝન કચેરી દ્વારા મરામત કામગીરીને લઈ,3 ફીડરોના વિસ્તારોમાં સવારે 6:30 થી બપોરે 12:30 વીજ પુરવઠો બંધ ...
ખંભાત તાલુકાના ખટનાલ ગામે રહેતી 21 વર્ષની યુવતી પાંચ દિવસ અગાઉ ગુમ થઇ ગયા ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી ...