News

દિલ્હીના ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પુસ્તક મેળાને પેઢીઓની સ્મૃતિનો ...
આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી બાબતે દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા બૂટલેગરો અને તેમની મંડળીઓ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ કટિબધ્ધ ...
તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ તરફ વાળવી પડી હતી. ફ્લાઇટમાં પાંચ સાંસદો સવાર હતા, જેમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ, કોડિક્કુનીલ સુરેશ, અદૂર પ ...
2025ના વર્ષના વિમ્બલડન ચેમ્પિયન યાનિક સીનર ટુર્નામેન્ટ જીત્યા બાદ કોઇ પણ જાતની પાર્ટી કર્યા વગર અને ટેલીવિઝન પર ઇન્ટરવ્યૂ ...
આપણાં રાજ્યમાં એવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે વિવિધ ટ્રસ્ટ/મંડળો દ્વારા માત્ર સેવાની ભાવનાથી  શરૂ કરવામાં આવી હતી. આજે પણ ...
1961માં દેશની પ્રચલિત સાઈકલ નિર્માતા કંપની એટલાસએ કંપનીની 10મી વર્ષગાંઠના અનુસંધાનમાં એક મહિલા સાડી પહેરીને સાઈકલ ચલાવતી પ્રદર્શિત કરી હતી, જે પછી તે મહિલા સશક્તિકરણનું પ્રતીક બની હતી. એટલાસ કંપનીના મ ...
વેપારીઓ, સરકારી ઓફિસો, શાળા અને કોલેજો ઈત્યાદિનું ગુમાસ્તા ધારા હેઠળ દર રવિવારે કામકાજ બંધ રાખવામાં આવે છે. સમગ્ર અઠવાડિયા ...
દેશની જનતાએ ભ્રષ્ટાચારથી ત્રાસીને 2014માં કેન્દ્રની કોંગ્રેસ સરકારને ઘરભેગી કરી મોદીની ભાજપ સરકાર બનાવી. હવે એના રાજમાં તો ...
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. પરંતુ ગયા વર્ષે બંને તેમના અલગ થવાની અફવાઓને કારણે હેડલાઇન્સમાં રહ્યા. જ્યારથી બંનેએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગથી ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકની રાજધાની બેંગ્લોરની મુલાકાત લીધી. અહીં તેમણે બેંગ્લોરને ઘણી ભેટો આપી અને એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો. તેમ ...
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુર ખાતે વિશ્વેશ્વરૈયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (VNIT)માં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ભારતે વિશ્વગુરુ બનવા માટે આયાત ઘટાડીને નિકાસ વધારવી જરૂર ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીનો દાવો છે કે વાડ્રાએ ગુરુગ્રામમાં જમીન સોદામાંથી ૫૮ કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી ...