News

મોડાસા ધનસુરા હાઈવે પર ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોકડ્રિલ બાદ ત્યાંના સ્ટાફને આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય ...
ૉ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જન સંખ્યા નિયંત્રણ કાયદો બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ...
જૂનાગઢની સરકારી શાળાઓમાં વર્ષમાં બે વખત વાલી સંમેલન યોજવા માટે તંત્ર દ્વારા 500- 500 મળી કુલ રૂપિયા ...
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દેતાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પણ તેનો ઉપાય શોધવામાં લાગી ગયાં છે. ટ્રમ્પના ટેરિફ સામે હાલ તો ...
સાઇબર ગઠિયાઓએ લંડનમાં રહેતી વ્યક્તિના નામની તેના જ ફોટોવાળી ફેસબુક ઉપર ફેક પ્રોફાઈલ બનાવીને ઘાટલોડિયાના વકીલને લંડનમાં રહેતા ...
ગાંધીધામમાં ચોમાસા વચ્ચે પાણીજન્ય રોગચાળો ફાટી નિકળવાની ભીતી વચ્ચે તંત્રની ચુક,ડેમથી સીધુ તેજ સ્થિતિમાં પાણી લાખો લોકોના ઘરે ...
માંડવી એસટી ડેપોમાં નવી બસ આપવામાં આવતા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે તથા ડેપો મેનેજર રોશનીબેન ગાંધીની ઉપસ્થિતિમાં ...
તા. 22 સપ્ટેમ્બર પ્રથમ નવરાત્રીએ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા પ્રસ્થાન કરાવશે,પદયાત્રામાં ગામની આંગણવાડીમાં 'મા કે ...
ગારીયાધાર નગરપાલિકા કચેરીના દરવાજા પાસે જ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીનો વેડફાટ જોવા ...
દેવભૂમિ દ્વારકાના વડા મથક ખંભાળિયામાં દુકાનો તથા ડોર ટુ ડોર કચરા કલેકશન છતા શેરી-ગલીઓમાં કચરા ઠલવાતા હોવાથી સ઼ંબંધિત મામલે ...
ગોંડલના સ્ટેશન પ્લોટ ડીવાયએસપી ઓફિસ પાસેના વિસ્તારમાં એક હિન્દી ભાષી શખ્સે ધોકા વડે આંતક મચાવ્યો હતો. આ શખ્સે ગૌ સેવક સહિત ...
પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાની હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ચકડોળ સહિતના અન્ય વિવિધ પ્રકારના સ્ટોલની મોટાભાગની હરરાજી ...